એક જ દફતર ....
પ્રજ્ઞા અભિગમ.આ અભિગમ ગુજરાતમાં કાર્યરત છે.હાલ ધોરણ એક થી ચારમાં આ અભિગમ ગુજરાતમાં ચાલે છે.ભારત દેશમાં ગુજરાત આ અભિગમને ખૂબ આગવી રીતે ચલાવે છે.ધોરણ એક અને બે માં પ્રજ્ઞા અભિગમથી હાલ ગુજરાતમાં ૨૫૦૦ શાળાઓ છે. આ શાળાઓની ગણી વાતો જાણવા જેવી છે. શિક્ષણના વ્યક્તિનેતો મજા પડે તેવું છે. છોકરોં પોતાની ઝડપથી શીખે તેવું અહી જોવા મળે... અરે ટેણીયાંનું આ જોવા માટે આપણે ગણું D... LEARN કરવું પડે. અભી કુચ્છ નહિ બીઘડા, અભી યહ સચ બોલતે હૈ. દો ચાર કિતાબે પઢકર વો ભી હમજેસે હો જાયેંગે. દરેક બાળક માટે પોતાના વિકાસનું યોગ્ય રીતે વિકસિત માળખું એટલે પ્રજ્ઞા અભિગમ. મારે એક અનુભવ શેર કરવો છે... અંબિકાનગર મારી શાળા.અહી એક છોકરી બીજા ધોરણમાંથી ગઈ.તેના બાપા આવીને દાખલો લઇ ગયા.તેના બાપુજીને મળવા અમે ગયાં.આ છોકરી કહે: મારે ભણવું છે.મેં કહ્યું નોતું ભણવું ને?મેં કહ્યું તારા બાપા શું કરે છે?તે કહે બકરાં ચારે છે.તે એક જ દફતર હતું...મારો ભાઈલો પેલામાં આયો....મારા બાપાએ મારું દફતર તેને આપ્યું.હું દફતર વગર કેમ નિહારે આવ