Posts

Showing posts from September, 2022

નવસર્જક:રોશન હસન

Image
 શિક્ષણ મારે સતત ચિંતિત બધા હોય છે. પરંતુ તેની સમજ સાચી હોય અને તે ચિંતા કરે તો પરિણામ સુધી પહોંચી શકાય છે. શીખવા શીખવવાનું કામ ધીમું હોઈ શકે પણ અશક્ય નથી. આવા આત્મ વિશ્વાસ સાથે કાર્યરત એક શિક્ષિકા એટલે રોશન હસન. નામ બોલતાં જ જાણે મોઢું ભરાઈ જાય. બ્રાન્ચ શાળા નં:૧ પાલનપુર એક એવી શાળા કે જ્યાં સ્લમ વિસ્તારમાંથી આવતા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો સાથે લાગણીસભર તાદાત્મ્ય સાથે જ બાળકો પ્રત્યે આગવી વાત્સલ્યથી બંધાયેલ શિક્ષિકા રોશન હસન એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળકોમાં રહેલી અખૂટ શક્તિઓને કોઈક મુકામ પર પહોંચવા માટેના સપનાઓનું વાવેતર કરવાના સપના પૂર્ણ કરવા સતત તેઓ કાર્યરત છે. બાળકો માટે મોટીવેશનલ મુદ્દાઓની સોશિયલ મીડિયામાં ચર્ચા થકી તેઓ શિક્ષણ અને સમાજ માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. એમની શાળામાં શાળા પંચાયતના નિર્માણ અને તે પછી વિશેષ પદગ્રહણ સમારોહ દ્વારા બાળકોને જવાબદારી અને સર્જનાત્મકતાનો  વિચાર એક નવતર વિચાર છે. તેઓના ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ દ્વારા બાળકોને પોતાના વ્યક્તિત્વની ઓળખ પણ આપવામાં આવે છે. એમની આ શાળાના બાળકો એમની વાંચન ક્ષેત્રે વિશેષ આયોજન અને અમલવારી પછી રાજ્યના મુખ્યમંત્

પડકાર જીલનારો માણસ:સફન

Image
  દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે. એક શિક્ષક. નામ એમનું સફન. સંગીત શિક્ષક તરીકે જોડાયા. જન્મજાત અંધત્વ એમના ભાગે આવ્યું. આગળ વધીએ. કહી શકાય કે તે  એક વ્યક્તિ. અનેક સમસ્યાઓ અને છતાંય પોતાના ક્ષેત્રમાં વિશેષ સ્થાન. આ ત્રણેય બાબતો એક સાથે જોવી હોય તો એ માટે આપણા જિલ્લાના ધાનેરા તાલુકાની મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં શિક્ષક સફન મનસુરી ને મળવું રહ્યું. આંખે ન જોઈ શકવાના કારણે શિક્ષક તરીકે ક

સંકલ્પવાન: દીપાલી રાજપૂત

Image
  દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે.  પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે  ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગત આપી છે. આવાં જ એક શિક્ષિકા દિપાલિબેન. કહેવાય કે, જે સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરવી પડતી. દીકરીઓ ભણે તે માટે ખાસ તૈયારી કરવી પડતી હતી એવા ક્ષત્રિય સમાજનાં દીકરી દિપાલી રાજપૂત આજે એમના ક્ષત્રિય અને શિક્ષણ સમાજનું રતન કહી શકાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંગ્રેજી વિષય સાથે શિક્ષણ મેળવી શિક્ષક તરીકે તેઓ જોડાયાં.  વર્ષ1998માં પ્રાથમિક શાળામાં વિદ્યાસહ

ચિત્રકાર શિક્ષક: જયેશ વાગડોદા

Image
દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાથી છેક તાલુકા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.દેશમાં  રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ અને જિલ્લા સ્તરે વિવિધ અધિકારીઓ આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે. આજે એવા જ એક શિક્ષક એટલે જયેશભાઇ વાગડોદા. એક એવા શિક્ષક કે જેમને

ઇતિહાસના માણસ:કાંતિલાલ પરમાર

Image
દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે. આધુનિક સમયમાં શિક્ષણ એ વિકાસનું એકમાત્ર સાધન બની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આજે એક એવા શિક્ષકની વાત. એમનું નામ કાંતિલાલ પરમાર. તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ તાલુકાના એક નાનકડા ગામના વતની છે. એમની શાળા અને પરિવારનાં બાળકો જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ચેસની

સોશિયલ મીડિયા અને શૈલેષ પ્રજાપતિ

Image
  દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગત રજૂ કરી છે. એક શિક્ષક,જો સંકલ્પ લે તો કેવું કામ થાય એ સમજવા માટે શૈલેષભાઇ પ્રજાપતિ વિશે જાણવું જરૂરી થઈ પડે છે. બહુચરાજીના મૂળ વતની અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ફરજ બજાવતા આ શિક્ષકે નવતર કાર્યો થકી જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે. અંગ્રેજી વિષયના તજજ્ઞ અને બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શૈલેષભાઇ પ્રજાપતિ સોશિયલ મીડિયા દ્વારા શાળા વિકાસ કરવામાં સફળ રહ્યા

ઝભ્ભા વાળા:નીલમ પટેલ

Image
દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે. શિક્ષક શું કરી શકે અને એનું શું પરિણામ થાય એ અંગે જો કોઈ વિચારે તો એ માટે નિલમભાઈ પટેલનું નામ સામે આવે અને પરિણામ પણ જોઈ શકાય. આપણાં જિલ્લાના આ શિક્ષકને સમગ્ર રાજ્યમાં ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને રસપડે એવી રીતે શીખવતાં શિક્ષાવતાં એમના કપડાં ઉપર જ વિવિધ વિષયોને આવરી લેવાય એવી રીતે એટલે શૈક્ષણિક ઝભ્ભો તૈયાર કરવામાં આવ્યો. ખાસ કરીને ના

બનાસકાંઠાનું ગૌરવ:આ શિક્ષકો

Image
દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે. આધુનિક સમયમાં શિક્ષણ એ વિકાસનું એકમાત્ર સાધન બની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સમગ્ર દેશમાં જ્યારે શિક્ષક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના જાગૃત મીડિયા જૂથ તરીકે આજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક એવા ગુરૂજીઓની વિગત રજૂ કરીએ છીએ જેમણ

મનગમતા શિક્ષક:નાથાભાઇ ચાવડા

Image
जब काम करना किसी की आदत बन जाती हैं, ऐसी आदत वाले व्यक्ति को थकापाना ओर हरापन मुश्किल नही हैं। चार्ली चैप्लिन શિક્ષક આધાર સ્તંભ છે. તેના ઉપર અંકુશ ના રાખો. શિક્ષકને બાળ ઘડતરનું કામ કરવા દેવું જોઈએ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ. એક આદર્શ શિક્ષક અને સાથે જ  આદર્શ રાષ્ટ્રપતિ. દેશની સેવા કરનાર સાચા અર્થના આદર્શ રાજનેતા  અને આઝાદીના લડવૈયા. તેમની આગવી શૈલી સાથે ડૉ.રાધાકૃષ્ણન દેશ,દુનિયા અને શિક્ષણ માટે ગૌરવ રૂપ છે. આવા ઉમદા વ્યક્તિત્વના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવી એમનું સ્મરણ કરવામાં આવે છે.  આપણે આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. હવેનો સમય આધુનિકતા સાથે કદમ મિલાવી ચાલવાનો છે. આ સમય બદલાયો છે,સાથોસાથ વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓના  માનસ પણ બદલાયા છે. છતાંય શિક્ષક આદર્શ નાગરિકના ઘડતર માટે સતત પ્રયત્નશીલ છે. આ સાથે નૈતિક પ્રયત્ન દ્વારા શિક્ષક આજે ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડી રહ્યો છે.  આજે આપણે ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકની વાત કરીએ. ભાવનગર પાસે પાલિતાણા. જૈનો અને જૈન સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર. પાવન પવ