Posts

Showing posts from March, 2020

ब्राह्मण और जनेउ

Image
पिछले दिनों मैं हनुमान जी के मंदिर में गया था जहाँ पर मैंने एक ब्राह्मण को देखा, जो एक जनेऊ हनुमान जी के लिए ले आये थे | संयोग से मैं उनके ठीक पीछे लाइन में खड़ा था, मेंने सुना वो पुजारी से कह रहे थे कि वह स्वयं का काता (बनाया) हुआ जनेऊ हनुमान जी को पहनाना चाहते हैं, पुजारी ने जनेऊ तो ले लिया पर पहनाया नहीं | जब ब्राह्मण ने पुन: आग्रह किया तो पुजारी बोले यह तो हनुमान जी का श्रृंगार है इसके लिए बड़े पुजारी (महन्थ) जी से अनुमति लेनी होगी, आप थोड़ी देर प्रतीक्षा करें वो आते ही होगें | मैं उन लोगों की बातें गौर से सुन रहा था, जिज्ञासा वश मैं भी महन्थ जी के आगमन की प्रतीक्षा करने लगा। थोड़ी देर बाद जब महन्थ जी आए तो पुजारी ने उस ब्राह्मण के आग्रह के बारे में बताया तो महन्थ जी ने ब्राह्मण की ओर देख कर कहा कि देखिए हनुमान जी ने जनेऊ तो पहले से ही पहना हुआ है और यह फूलमाला तो है नहीं कि एक साथ कई पहना दी जाए | आप चाहें तो यह जनेऊ हनुमान जी को चढ़ाकर प्रसाद रूप में ले लीजिए |  इस पर उस ब्राह्मण ने बड़ी ही विनम्रता से कहा कि मैं देख रहा हूँ कि भगवान ने पहले से ही जनेऊ धारण कर रखा है परन्

સ્વાતિ રાવલ: ભારતનું ગૌરવ

Image
Add caption ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે. મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા છે એવા ઇટાલીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના હતા. ઇટાલીમાં અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે પોતાનો કે પરિવારનો વિચાર કર્યા વગર બે સંતાનોની માતા એવા સ્વાતિબેન એર ઈંડિયાના બોઇંગ 777 દ્વારા ઇટાલીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના કામમાં જોડાયા. પાઇલોટ તરીકે બોઇંગ 777 લઈને ઇટાલી ગયા અને 263 વિદ્યાર્થીઓ તથા ભારતીય નાગરિકોને સહી સલામત ભારત લાવ્યા. ભારત આવ્યા બાદ ગુજરાતની આ દીકરીએ પરિવાર અને રાષ્ટ્ માટે એક અદભૂત કામ કર્યું. સ્વાતિ રાવલ 14 દિવસ માટે આઇસોલેશનમાં જતા રહ્યા. દિલ્હીના એના જ ઘરમાં અલગ રૂમમાં એકલા જ રહે છે. એમને કાંઈ નથી થયું આમ છતાં તકેદારીના ભાગ તરીકે ઘરમાં જ રહેતા સંતાન કે અન્ય સભ્યોને એ મળતા નથી. એની જમવા

सही रुद्राक्ष की पहेचान

Image
आप भी कर सकते हैं असली रुद्राक्ष की पहचान, जानिए कैसे यदि आप किसी मंदिर या मठ से रुद्राक्ष की माला खरीदते हैं तो आप को किसी ज्योतिषाचार्य से जांच कराने की जरूरत नहीं, आप खुद कर सकते हैं असली रुद्राक्ष की पहचान  किसी भी शहर के बाजार में रुद्राक्ष आसानी से मिल जाता है, लेकिन उसकी पहचान करना ग्राहकों के लिए थोड़ा कठिन काम होता है। ज्यादातर लोग रुद्राक्ष खरीदने के बाद या तो किसी ज्योतिषाचार्य की शरण  लेते हैं या फिर घर के बुजुर्गों से असली, नकली के बारे में पूछते हैं। लेकिन आप स्वयं बिना किसी से पूछे असली और नकली रुद्राक्ष में भेद कर सकते हैं वह भी किसी लैब या ज्योतिषाचार्य की मदद लिए बगैर। कई लोग लाभ के लालच में कैमिकल का इस्तेमाल कर इसका रंग रूप असली रूद्राक्ष जैसा कर देते है व इसके ऊपर धारिया बना कर मंहगे भाव में बेच देते है। कई बार दो रुद्राक्षों को बड़ी सफाई से जोड़ कर बेचा जाता है। आपने देखा होगा कि कई रूद्राक्षों पर गणेश, सर्प, शिवलिंग की आकृति बना कर भी लाभ कमाया जाता है। रूद्राक्ष का उपयोग केवल धारण करने में ही नहीं होता है अपितु हम रूद्राक्ष के माध्यम से किसी भी प्रकार

અમેરિકા અને અફઘાનિસ્તાન: યુદ્ધમાં ભારત.

Image
અમેરિકા એટ્લે જગત જમાદાર. ત્યાં રિપબ્લિકન કે ડેમોક્રેટ પાર્ટીની સરકાર હોય. અમેરિકાનું આંતરિક રાજકારણ ગમેતેં હોય. જગત જમાદારી કરવા આ પાર્ટીઓ વિશ્વ સામે ઍક બની જાય છે. જગત જમાદાર એટલાં માટે કહેવાય કે અમેરિકા ધારે તેં દેશમાં સૈન્ય મોકલી શકે. ત્યાં લોકશાહી ને નામે પોતાને માટે યોગ્ય સરકાર ને જીતદિબશાકૈ આ બધુ અમેરિકા કરતું રહ્યુ છે. અત્યાર સુધીમાં અનેક દેશો ઉપર સીધા યા વાંકા કે પોતનાં વ્યક્તિગત સ્વાર્થ માટે અમેરિકા હુમલો કરે છે. હા, છેલ્લાં ઍક દાયકામાં જગત જમાદારનાં દાંત ખાટા પણ થયાં હોય એવું બન્યુ છે. વિએતનામ,ક્યુબા,ઇરાક, સૉમલિયા અને કેન્યા સામે આ જગત જમાદાર કશું કરી શક્યા નથી. આવી જ ઘટના હવે અફઘાનિસ્તાનમાં જોવા મલે છે. સામાન્ય રીતે યુદ્ધ એટ્લે બે દેશ વચ્ચે થાય છે. પણ અફગાનમાં કશુંક જુદું થયુ છે. અમેરિકા આજે અફઘાનિસ્તાન સામે નહીં પરંતું આ દેશના તાલિબાની સંઘઠન વચ્ચે થયુ છે. દુનિયાના ઇતિહાસમાં આ યુદ્ધ સૌથી લાંબુ ચાલ્યું છે. વર્ષ 2001 ની 7સાતમી ઓક્ટોબરનાં દિવસે અમેરિકાએ શરું કરેલ આ યુદ્ધ આજેય તાલિબાનો સાથે ચાલે છે. ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો. તેને પકડી  મારી નાખવામાં આવ્યો. જગત જ

કોરોના: હાલ અને પછી...

Image
कोरोना के बाद दिखेंगे ऐसे फोटोग्राफ સમગ્ર દુનિયાની સાથે સાથે ભારત પણ કોરોના સામે જંગ લડી રહ્યુ છે. જેને ધ્યાને રાખી આજે સમગ્ર દેશમાં સ્વંભૂ જનતા કર્ફ્યુનું પાલન કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ વેરાન બન્યા છે. ત્યારે આ જંગમાં મદદ માટે એક માત્ર ભારતીય ઉદ્યોગપતિ બહાર આવ્યા છે. દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી આનંદ મહિન્દ્રાએ મદદ કરવાની જાહેરાત કરી છે. મહિન્દ્રાએ દર્દીઓ અને સંદિગ્ધોને મદદ કરવા માટે પોતાના રિઝોટર્સ તથા સાથે સાથે પોતાની આખી સેલેરી આપી મોનિટરીની મદદ કરવાની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ. દેશમાં વધતા કોરોનાના કહેરને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુનું પાલન કરવા અપીલ કરી હતી, જેને દેશની જનતાએ અમલમાં ઉતારી છે. દેશમાં હાલ કોરોના પોઝિટીવની સંખ્યા 340 થઈ ગઈ છે. ત્યારે આવા સમયે લોકોને ખાસ સલાહ છે કે, તેઓ ઘરમાંથી બહાર ન નિકળે. મદદ માટે ભારતના ઉદ્યોગપતિ આગળ આવ્યા જેમાં મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ રવિવારના રોજ જાહેરાત કરી છે કે, તેમની કંપની આ સંભાવનાઓ પર કામ કરવાનું શરૂ કરી રહી છે. તેઓ આ માટે વેંટિલેટર પણ તૈયાર કરી રહ્યા છે. સાથે જ તેમણે જ

गांधी विचार: नारनभाई देसाई

Image
महात्मा गांधी के निजी सचिव और जीवनी लेखक रहे महादेव भाई देसाई के पुत्र और सर्वोदयी नेता नारायण भाई देसाई को श्रद्धासुमन। नारायणभाई को साहित्य अकादमी अवार्ड, जमनालाल बजाज अवार्ड, रामजीत राम स्वर्ण पदक व मूर्ति देवी अवार्ड से सम्मनित किया जा चुका है। देसाईजी ने गांधी जी पर 'मेरा जीवन ही मेरी वाणी' नाम से चार खंड पुस्तकें लिखी हैं। स्वतंत्रता सेनानी नवकृष्ण चौधरी और मालती देवी चौधरी की पुत्री उत्तारा चौधरी से नारायणभाई का विवाह हुआ। पत्नी के साथ नारायण सूरत से 60 किलोमीटर दूर वेडछी गांव में आदिवासियों के बच्चों को पढ़ाने के लिए 'नई तालीम' स्कूल की स्थापना की। नारायणभाई देसाई बचपन में खादी आंदोलन, विनोबा भावे के भूदान आंदोलन से भी जुड़े रहे। सन 1959 में नारायणभाई ने भूमिपुत्र पत्रिका का संपादन भी किया। नारायण देसाई का जन्म 24 दिसंबर 1924 को गुजरात के बलसर में हुआ। नारायण महात्मा गांधी के साबरमति आश्रम अपने पिता के साथ रहकर पले। इसके साथ ही नारायण वर्धा के निकट सेवाग्राम स्थित गांधी आश्रम में भी रहे। नारायण ने बचपन में ही स्कूल जाना छोड़ दिया था। उन्होंने अपने पित

ઇલાજી: અંગ્રેજો અને પૂનમચંદ પંડ્યા

Image
ઍક નાનું ગામ. ગામનું નામ મેઘરજ. હાલ અરવલ્લી જિલ્લાનો અંતરિયાળ અને ટ્રાયબલ વિસ્તાર તરીકે આજેય અડીખમ અને અણનમ વિસ્તાર. આ વાત 1906નાં વર્ષની છે. જયશંકર પંડ્યાના ઘરમાં ઍક પુત્રનો જન્મ થયો. પૂત્ર દેખાવમાં ગોરો ણે જાણે પૂનમના ચાંદ જેવો. જયશંકર દ્વારા આ છોકરાનું નામ પૂનમચંદ રાખવામાં આવ્યુ. બ્રાહ્મણ હોળીના દિવસે બધાં એ આ બાવલાની પ્રદક્ષિણા ફરજીયાત કરવી પડતી. દરેક ધર્મના લોકો માટે આ કાયદો સામાન રીતે લાગુ પડતો.વાત જાણે એમ હતી કે તેં સમયના મોડાસા પ્રાંતના ગોરા અધિકારી રોબિન નામના પ્રાંત અધિકારીએ આ નિયમ બનાવ્યો હતો. આ એવો વિસ્તાર જયાં આજેય વનવાસી લોકો રહે છે. કુદરતની સાથે આજેય ઓછામાં ઓછી જરૂરિયાત સાથે તેઓ જીવે છે.આ પ્રદેશમાં હોળી ઍક મહત્વનો ને વિશાળ રીતે ઉજવાતો તહેવાર હતો. ઇલાજીનાં બાવલાની પ્રદક્ષિણા ફરવાનું ફરમાનનો કડક અમલ થાય તેં જોવા માટે આસપાસની પોલીસને પણ બોલાવવામાં આવતી. દર વર્ષની માફક આ વર્ષે પણ અંગ્રેજો દ્રારા ઇલાજીનું બાવલું બનાવવામાં આવ્યુ. આજે જેમ રાવણ દહન વખતે રાવણનું બાવલું બનાવવામાં આવે છે એવું જ બાવલું બનાવવામાં આવતું. હા, આ બાવલું નાગા પુરુષનું બનાવવામાં આવતું. કોઈ

પપ્પા તો છે જ ને...

Image
હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને , એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ , અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં , પપ્પા તો છે જ ને... પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું, અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં ડર લાગે, પણ... પડીશ તો ચિંતા નહોતી, કેમ કે... પપ્પા તો છે જ ને... યાદ છે નિશાળનો પહેલો દિવસ... જ્યારે  રડયો હતો હું, પોક મુકીને... શાળાના દરવાજે, ડરી ગયો હું , આ ચોપડીઓના જંગલમાં, પણ ખબર હતી કે, હાથ પકડનાર... પપ્પા તો છે જ ને... સ્લેટ માં લખતો હતો હું જિંદગીના પાઠ રોજ, ને ભુંસતો  સુધારતો હું ભુલો, જો નહીં સુધરે ભુલો, ને નહીં ઉકલે આંટીઘૂંટી તો એ બધું ઉકેલવા, પપ્પા તો છે જ ને.. પહેલી સાઇકલ, સ્કૂટર ને પહેલી ગાડીમાં સ્ટીયરિંગ પકડીને જોડે દોડ્યા હતા એ, જો લપસી જઈશ હું આ જિંદગીના રસ્તાઓ પર ક્યાંક તો હાથ પકડવા પપ્પા તો છે જ ને... તું ભણ ને બાકી હું ફોડી લઈશ. આ ડાયલોગ પર જ આખું ભણતર પુરું કર્યું,  ચોપડા, કપડાં ને પોકેટ મની ટાઈમસર આવતા ને ફી ભરવા માટે પપ્પા તો છે જ ને... કોઈ કરકસર કે કચાશ