Posts

Showing posts from March, 2019

एक चमत्कार

Image
सुमात्रा इंडोनेशिया में, एक दुर्लभ ओरांगुटान अपने 4 सप्ताह के बच्चे को बचाने में अंधा हो गया। शिकारियों ने उन पर बेहिसाब गोलियां चलाईं और इनमें से 74 उसके शरीर में लगीं। इनमें से 4 गोली में से उसकी बाईं आंख और दो दाहिनी आंख के पलक में लगीं। घायल होने के बाद, वह अपने बच्चे को नहीं खिला सका। इसलिए, संक्रमण और कुपोषण के कारण बच्चे की मृत्यु हो गई। - ओरंगुटान का दूसरा नाम होप होता है। आचा प्रांतीय संरक्षण एजेंसी के प्रमुख स्पैत्रो अब्बू प्रभावो के अनुसार, गांव के लोगों ने उसे गंभीर हालत में देखने के बाद पुलिस को सूचित किया। - उन्होंने बताया कि वह अपने 4 हफ्ते के कुपोषित बच्चे के साथ खेत में मिली थी। इसके बाद उन्हें वहां से निकाला गया और अस्पताल में एडमिट कराया गया। - इलाज कर रहे वेटरन डॉक्टर सरस्वती ने कहा कि होप के शरीर पर कई गहरे जख्म मिले हैं, जो किसी नुकीली चीज की तरह लग रहे हैं। - उन्होंने कहा कि रविवार को उनके टूटे हुए कॉलरबोन की मरम्मत के लिए सर्जरी की गई है और वह अब ठीक हो रहे हैं। उन्होंने बताया कि ऑपरेशन के दौरान केवल 7 पैलेट निकाले गए क्योंकि हमार

ચકલી દિવસ...

Image
20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત વિશ્વ ચકલી દિન ( World Sparrow Day) તરીકે ઉજવવામાં આવી. ત્યાર્થી શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવ અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “ World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું , ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે ?’ તો તરત કહેશે-‘ચીં…ચીં..’. ચકલાં , ચકલી , ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને

કવિ શ્રી ન્હાનાલાલ

Image
ગુજરાતી ગૌરવ અને સાહિત્યકાર શ્રી ન્હાનાલાલ જાણીતા સાહિત્યકાર હતા.તેઓ અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈનર્મદ યુગના મહાન કવિ હતા. તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે. તેમનો જન્મ માર્ચ ૧૬ , ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ , મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. એમ.એ. થયા પછી તેઓ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું ક

પદ્મશ્રી ગુણવંત શાહ

Image
ગુણવંત શાહ એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે , તેઓ જાણીતા વિચારક , લેખક અને પત્રકાર છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર , ચરિત્રકાર , નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ. તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ. તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ , મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી , મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભા

दांडी यात्रा का दिन...

Image
दांडी मार्च  जिसे  नमक मार्च ,  दांडी सत्याग्रह  के रूप में भी जाना जाता है जो इसवीसन 1930 में  महात्मा गांधी  के द्वारा अंग्रेज सरकार के नमक के ऊपर कर लगाने के कानून के विरुद्ध किया गया सविनय कानून भंग कार्यक्रम था। ये ऐतिहासिक सत्याग्रह कार्यक्रम गाँधीजी समेत ७८ लोगों के द्वारा  अहमदाबाद   साबरमती आश्रम  से समुद्रतटीय गाँव दांडी तक पैदल यात्रा करके  १२ मार्च  १९३० को नमक हाथ में लेकर  नमक विरोधी कानून  का भंग किया गया था। भारत में अंग्रेजों के शाशनकाल के समय नमक उत्पादन और विक्रय के ऊपर बड़ी मात्रा में कर लगा दिया था और नमक जीवन जरूरी चीज होने के कारण भारतवासियों को इस कानून से मुक्त करने और अपना अधिकार दिलवाने हेतु ये सविनय अवज्ञा का कार्यक्रम आयोजित किया गया था। कानून भंग करने के बाद सत्याग्रहियों ने अंग्रेजों की लाठियाँ खाई थी परंतु पीछे नहीं मुड़े थे। ==पूर्व भूमिका==सबको लाठी पड़ती थी एक गांधी को छोड़कर क्योंकि की जवाहर लाल नेहरू उस वक़्त के केजरीवाल थे अगर गांधी को कुछ हो जाता तो उनका पीएम का सपना चकनाचूर हो जाता 1930 को गाँधी जी ने इस आंदोलन का चालू किया। इस आंदोलन

हमारे शहिद...

Image
शहीदों के लिए सन्मान हैं। आज हमारे देश में एक ही चर्चा हैं। मोदी जी क्या करेंगे। हमला करेंगे या बातचीत करेंगे आज विश्व में अधिकतम देश भारत के पक्षमें हैं। किसी पेपर में कोन से  प्रधानमंत्री ने कितने विदेशी दौरे किये उसका विवरण छापा गया था। मेरा कहना कुछ अलग हैं। किस ने कितना खाया वो नहीं, कितना पचाया वो महत्वपूर्ण हैं। किस ने कितना बोया उससे अधिक महत्वपूर्ण सवाल हैं कितना पाया। आज विश्व में भारत को एक पहचान मिली हैं। विश्व के दूसरे नंबर का माने जाने वाला शांति पुरस्कार प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को मिला हैं। एक तरफ आप को कोई परेशान करता हैं और उस वख्त आप शांति रखते है उस वख्त की शांति का महत्व अधिक हैं। देश के सिपाही जो शाहिद हुए हैं। लोग उन के माध्यम से पोलिटिकल बाते कॉमेंट कर रहे हैं। क्या हमारे परिवार के सदस्य होते तो हम सदमे में होते या कॉमेंट करते। कोई मोमबत्ती जलाता हैं। कोई खून या पैसा दान में देता हैं। न्यूज़ वाले भी ऐसी भिखारन को खोज लाते हैं जिस ने भीख से कमाया पैसा दान में दे दिया। कोई चायवाला पूरे दिनकी आमदनी दे देता हैं। हमें सिर्फ भरोसा रखना ह