Posts

Showing posts from January, 2022

વૈશ્વિક પ્રતિભા અને પ્રેરણા કેન્દ્ર અબ્રાહમ લિંકન.

Image
     આજે આપણે વાત કરીશું એવા નેતા જે વિશ્વમાં ઓળખાય છે. અમેરિકાના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન (Abraham Lincoln)  વિશે. અબ્રાહમ લિંકને અમેરિકા સહિત પુરા વિશ્વમાં દાસપ્રથા બંધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓએ જે સંઘર્ષો કરીને સિદ્ધિ મેળવી છે. આમ જોવા જઈએ તો આવા કઠીન પરિશ્રમ થકી આવી સિદ્ધિ મેળવવી સૌ કોઈના હાથની વાત નથી. અબ્રાહમ લિંકનનું જીવન ગરીબીમાં વીત્યું હતું. તેઓ પાસે રહેવા માટે ઘરની વ્યવસ્થા પણ નહોતી.તેઓના પરિવારમાં એટલા પૈસા નહોતા કે અબ્રાહમ લિંકનને ભણવા મોકલી શકે.લોકો  પાસેથી પુસ્તકો માંગીને અબ્રાહમ ભણ્યા. અબ્રાહમ નાનપણથી જ મજુરી કરતા. માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના માની છત્રછાયા ગુમાવી દીધી હતી.તેઓએ જે છોકરીને પ્રેમ કર્યો,તે છોકરી સાથે તેઓ લગન કરવા માંગતા હતા. તે છોકરી પણ મૃત્યુ પામી હતી.આવી સખત પીડામાંથી ગુજરી ચુક્યા હતા. દાસપ્રથા નાબુદ કરવા માટે તેઓ ચૂંટણી લડવાનું વિચાર્યું તો તેઓ તેમાં પણ ઘણીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. એમની જીંદગીમાં એવો પણ સમય આવ્યો હતો કે તેઓ છરી અને ચાકુથી દુર રહેતા હતા. કેમ કે તેઓ પોતાની જિંદગીથી એટલા હારી ગયાં હતા

કોરોના સામે સિંગાપુરે કરી અનોખી પહેલ

Image
 કોરોના સામે સિંગાપુરે કરી અનોખી પહેલ: વિશ્વ માટે ઉપયોગી બની.               કોરોના મહામારી આજે વિશ્વમાં એક સમસ્યા છે. આ સમસ્યા સામે લડનારા અનેક છે. વિશ્વની મહાસત્તાઓ આ અંગે સંશોધન કરી રહી છે. આપણા દેશમાં પણ આ કામ થઈ રહ્યું છે,જેને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતી રહી છે. આ સંશોધનમાં એક મહત્વની વાત જાણવા મળી છે. સિંગાપુર સરકાર દ્વારા આ અંગે માહિતી પણ વિશ્વ સમક્ષ મુકવામાં આવી છે. આ માહિતીને આધારે કહી શકાય કે, સિંગાપોર વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે કોવિડ-19 બોડીનું ઓટોપ્સી (પોસ્ટ-મોર્ટમ) કર્યું છે.  સંપૂર્ણ તપાસ પછી, જાણવા મળ્યું કે કોવિડ -19 વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી, પરંતુ એક બેક્ટેરિયા તરીકે છે જે રેડિયેશનના સંપર્કમાં આવે છે અને લોહીમાં ગંઠાઈ જવાથી માનવ મૃત્યુનું કારણ બને છે. એવું જાણવા મળ્યું હતું કે કોવિડ -19 રોગ લોહીના ગંઠાવાનું કારણ બને છે, જે મનુષ્યમાં લોહીના ગંઠાઈ જવા તરફ દોરી જાય છે, અને નસોમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે;  કારણ કે મગજ, હૃદય અને ફેફસાં ઓક્સિજન મેળવી શકતા નથી, જેના કારણે લોકો ઝડપથી મૃત્યુ પામે છે.     શ્વસન શક્તિની અછ

શિક્ષક અનિલ કુમાર સમૌચાને ચાણક્ય એવોર્ડ.

Image
                                  શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્યની આ વાત. આ જ ચાણક્યને નામે અસાધારણ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવે છે. આવું જ સન્માન હમણાં આપણાં ગુરુજીનું થયું. કહેવાય છે કે,શિક્ષણ જીવનમાં આગળ ધપવા એક માત્ર વિકલ્પ છે. આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. શિક્ષણને બાળભોગ્ય અને રસપ્રદ બનાવનાર અનેક શિક્ષકો આપણી આસપાસ કામ કરે છે. આવું જ નવતર કાર્ય કરતાં કેટલાક શિક્ષકોનું હરિદ્વાર ( રૂડકી )ખાતે સન્માન કરવામાં આવ્યું.            અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ-ત્રિલોક જ્ઞાનોત્સવ – 2022  યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રુડકી - હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો. જેમાં બનાસકાંઠા  જિલ્લાની ડિસા તાલુકાની દશાનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક સમૌચા અનિલ કુમાર મફતલાલ એ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસ ને ધ્યાને લઇ  "ગુરુ ચાણક્ય એવોર્ડ " માટે તેમની પસંદગી થઇ હતી.                  આ કાર્યક્રમમાં ડો.મહેશ શર્મા કુલપતિ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર- બિહાર, શ્રીમતી પુષ્પા રાની ઘરમાં પૂર્વ નિર્દેશક એસ.સ

‘શહીદે- આઝમ- વીર ભગતસિંહ’

Image
 ‘શહીદે- આઝમ- વીર ભગતસિંહ’            લાહોર સેન્ટ્રલ જેલમાં ૨૩ માર્ચ , ૧૯૩૧ના દિવસની શરૂઆત રોજના નિત્યક્રમ પ્રમાણે જ થઇ હતી. પરંતુ જેલના કેદીઓને થોડું અજુગતું લાગ્યું કારણ કે , વૉરડ્ન ચરતસિંહે જેલના કેદીઓને આદેશ આપ્યો કે કેદીઓ પોત-પોતાની કોટડીમાં ચાલ્યા જાવ.આ માટેનું એમને કોઈ કારણ જણાવ્યું નહોતું.     જેલમાં વાતોની ગુસપુસ ચાલી રહી હતી કે ‘આજે રાતે ભગતસિંહ ,(BHAGATSINH) રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવાની છે’. આ સાંભળી જેલના કેદીઓએ એવી માંગ કરી કે ફાંસી આપ્યા બાદ ભગતસિંહ અને એમના સાથીદારોની કોઈ પણ ચીજવસ્તુ તેમને આપવામાં આવે , કેમ કે તેઓ પોતાના બાળકોને બતાવી શકે કે તેઓ પણ જેલમાં ભગતસિંહ સાથે બંધ હતા. જેલના અધિકારીઓ ભગતસિંહની કોટડીમાં જઈને એક પેન અને દાંતિયો લઇ આવ્યા.           ભગતસિંહની વસ્તુ લેવા માટે આખી જેલમાં અફરાતફરી મચી ગઈ હતી. જેલના અધિકારીઓએ મહા-મહેનતે કેદીઓને સમજાવીને એમની કોટડીમાં પૂરી દીધા , પણ બધાજ કેદીઓની નજર જેલના સળિયા બહારના રસ્તા પર જ હતી. કેમકે એજ રસ્તેથી ભગતસિંહ અને એમના સાથીઓને લઇ જવાના હતા.       જયારે ભગતસિંહ અને એમના સાથીઓને તેજ રસ્તા પર લાવવામાં આવ્યા , ત્યારે પ

ગુજરાતને અનોખું સન્માન.

Image
મધ્યપ્રદેશ ખાતે ગુજરાતના સાત શિક્ષકોનું અનોખું સારસ્વત સન્માન. શિક્ષણ જીવનમાં આગળ ધપવા એક માત્ર વિકલ્પ છે. આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. શિક્ષણને બળભોગ્ય અને રસપ્રદ બનાવનાર અનેક શિક્ષકો આપણી આસપાસ કામ કરે છે. આવું જ નવતર કાર્ય કરતાં કેટલાક શિક્ષકોનું મધ્યપ્રદેશ ખાતે સન્માન કરવામાં આવ્યું. આ અંગે જાણવા મળ્યા મુજબ પંડિત મદનમોહન માલવીયા અને અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉજૈન સ્થિત ગૌરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન,મધ્યપ્રદેશ દ્વારા અખિલ ભારતીય સારસ્વત સન્માન સમારોહનું વિશેષ આયોજન થયું. આ સન્માન સમારોહમાં ગુજરાતના સાત શિક્ષકોનું બહુમાન થયું. તારીખ ૨૫ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ભારત માતા મંદિરના સભાગૃહમાં આ વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં ગુજરાતમાંથી સાત શિક્ષકોનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું હતું. આ પૈકી બનાસકાંઠા જિલ્લાના ચાર શિક્ષકશ્રી આ સન્માનના અધિકારી બન્યા જેમાં શૈલેષભાઈ પ્રજાપતિ, શ્રી અશ્વિનસિંહ સોલંકી, શ્રી જામાજી રાઠોડ, શ્રી અનિલભાઈ સમૌચાએ બનાસકાંઠા જિલ્લાને આ બહુમાન અપાવ્યું. ઉપરાંત પંચમહાલ જિલ્લાના શ્રી

ભગવદ ગીતાથી પ્રભાવિત વૈજ્ઞાનિક અને વિચારક

Image
  જે. રોબર્ટ ઓપન હેમર: સિવિલ વોર પૂરું થતાં જ અમેરિકામાં ઇન્ડસ્ટ્રીઅલ ગ્રોથ થઇ રહી હતી.અને તે પણ કોઈ બીજા દેશને ગુલામ બનાવ્યા વિના જ થઇ રહી હતી.એટલું ઉદાહરણ જ સમજી લઈએ કે અમેરિકાએ ૧૨ વર્ષોમાં જ  ૧.૫ લાખ કિલોમીટરના અંતર સુધીની રેલ્વે લાઈન બનાવી દીધી.       તેઓ ભગવદગીતાનો અનુવાદ કરવાથી એટલા બધા પ્રભાવિત થયાં કે,તેઓએ સાચી ભગવદગીતા વાંચવા માટે સંસ્કૃત શીખી ગયાં.લોકોના કહ્યા અનુસાર તેઓ વીસમી સદીના વૈજ્ઞાનિક હતા.તેઓએ ન્યુક્લિઅર બનવાની શરત ના સ્વીકારી હોત તો વર્લ્ડ વોર-૨ નું પરિણામ કંઇક અલગ જ હોત.કદાચ હિટલર જીતી ગયો હોત અને દુનિયા પર કેવી અસર થઇ હોત તે આપણે કલ્પના કરી શકીએ છીએ.              દુનિયાનો પ્રથમ ન્યુક્લિઅર બોમ્બ બન્યો હતો,ત્યારે રોબર્ટે ભગવદગીતાની એક પંક્તિ પુરેપુરી સંસ્કૃતમાં કહી હતી.આનાથી જ અંદાજો થઇ જાઈ કે એમને કેટલો બધો વિશ્વાસ ભગવદગીતા પર હશે. જે.રોબર્ટ.ઓપનહેમર એ વ્યક્તિ છ કે જેઓએ દુનિયાને ન્યુક્લિઅર બોમ્બની શોધ કરી આપી છે.તેઓએ ભગવદગીતાના કયા શ્લોકો કહ્યા હતા એની વાત આપણે પછી કરીશું.પહેલાં આપણે રોબર્ટ ઓપનહેમરને જાણી લઈએ.               સિવિલ વોર પૂરું થતાં જ અમેરિકામાં ઇન્ડસ્ટ્