કૃષ્ણ કહે તે અને રામ કરે તે થાય...
છૂટાછેડાના ચુકાદામાં રામ સીતાની
વાત...
એક કેસ ચાલતો.છૂટા છેડાનો કેસ
હતો.મુંબઈ હાઇકોર્ટમાં કેસ હતો.જસ્ટીસ પી.બી.મજમુદાર અને અનુપ મોહનની ડિવિઝન
બેન્ચે આ કેસમાં પતિ પત્નીને ટકોર કરી હતી.તેમણે સમજાવવા ભલામણ કરી.છેવટે
ચુકાદો આપતાં કહ્યું કે:’મહિલાએ સતત
સીતાજી જોડેથી પ્રેરણા લેવી જોઈએ.ચૌદ વર્ષ
સુધી વનમાં જવા તૈયાર થનાર સીતાજીની સામે આ કેસ એવો હતો કે...
.એક ભાઈ...શિપિંગ કોર્પારેશન ઓફ
ઇન્ડિયા માં જોબ કરતો હતો.પહેલાં તેની જોબ મુંબઈ હતી.પણ થોડા સમય પહેલાં ...એટલેકે
સાત વર્ષ પહેલાં આ ભાઈની બદલી પોર્ટબ્લેર જેવા અંતરિયાળ વિસ્તારમાં થઇ.૨૦૦૦ થી
૨૦૦૫ સુધી મુંબઈ સાથે રહેનાર આ સીતાજી....પોર્ટબ્લેર જવા રાજી નથી.છૂટા છેડાના કેસ
માં સીતાજીનું નામ ટાંકીને છુટા છેડા તો થઇ ગયા પણ પેલા ભાઈનું શું?
(સ્ત્રોત:ભાવેન કચ્છી.ગુજરાત સમાચાર)
(સ્ત્રોત:ભાવેન કચ્છી.ગુજરાત સમાચાર)
Comments